Skip to main content


અસંતુલિત વૈશ્વિક ઉર્જા તમારા ઘર પર ” વાસ્તુ દોષ ” બનાવે છે. તેથી સ્વસ્થ્ય, સંપત્તિ, શિક્ષણ, કારકિર્દી, નોકરી, લગ્ન, વ્યવસાય વગેરે સંબંધિત સમસ્યાઓ થાય છે. તેથી આ ઉર્જાને કેવી રીતે સંતુલિત કરવી તે સમજવું ખૂબ જ નિર્ણાયક છે. ગુરુજીએ મહત્વની વાસ્તુ ટિપ્સ આપી છે જેનો ઉપયોગ તમે તમારા ઘર / ઓફિસમાં કોસ્મિક ઉર્જાને સંતુલિત કરવા માટે કરી શકો છો જે ‘વાસ્તુ દોષ’ ની અસરને ઘટાડે છે.